મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે હેપીનેસ પ્રોગ્રામ યોજાશે


SHARE











મોરબીમાં શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે હેપીનેસ પ્રોગ્રામ યોજાશે

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુરુદેવ શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે આગામી તા૯ થી ૧૪ મે સુધી હેપીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત સવારે અને બપોરે એમ બે બેચનું આયોજન કરવામાં આવ્યું છે. અને બંને બેચ શ્રી શ્રી હોલ, રવાપર રોડ ખાતે યોજાશે. જેમાં ટીચર મનસુખભાઈ અને નયનાબેન ભાલોડીયા ઉપસ્થિત રહેશે.

 આ હેપીનેસ પ્રોગ્રામમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સવારે ૫ થી ૮ ની બેચમાં જોડાવા માટે http://aolt.in/700317  આ લીંક પરથી ફોર્મ ભરી શકાશે. જ્યારે બપોરે ૩ થી ૬ વાગ્યા સુધીની બેચમાં જોડાવા માટે http://aolt.in/700319  આ લીંક પરથી ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે મનસુખભાઈ ભાલોડિયા ૯૭૨૭૭ ૧૫૫૫૧ અથવા નયનાબેન ભાલોડિયા ૯૯૨૫૧ ૦૮૪૨૨ ઉપર સંપર્ક કરવા જણાવ્યૂ છે






Latest News