મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે હેપીનેસ પ્રોગ્રામ યોજાશે


SHARE







મોરબીમાં શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે હેપીનેસ પ્રોગ્રામ યોજાશે

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુરુદેવ શ્રીશ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે આગામી તા૯ થી ૧૪ મે સુધી હેપીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત સવારે અને બપોરે એમ બે બેચનું આયોજન કરવામાં આવ્યું છે. અને બંને બેચ શ્રી શ્રી હોલ, રવાપર રોડ ખાતે યોજાશે. જેમાં ટીચર મનસુખભાઈ અને નયનાબેન ભાલોડીયા ઉપસ્થિત રહેશે.

 આ હેપીનેસ પ્રોગ્રામમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સવારે ૫ થી ૮ ની બેચમાં જોડાવા માટે http://aolt.in/700317  આ લીંક પરથી ફોર્મ ભરી શકાશે. જ્યારે બપોરે ૩ થી ૬ વાગ્યા સુધીની બેચમાં જોડાવા માટે http://aolt.in/700319  આ લીંક પરથી ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે મનસુખભાઈ ભાલોડિયા ૯૭૨૭૭ ૧૫૫૫૧ અથવા નયનાબેન ભાલોડિયા ૯૯૨૫૧ ૦૮૪૨૨ ઉપર સંપર્ક કરવા જણાવ્યૂ છે






Latest News