મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે શુક્રવારે રાત્રે સંતવાણીનું આયોજન 


SHARE











મોરબીના જોધપર ગામે શુક્રવારે રાત્રે સંતવાણીનું આયોજન 

મોરબી તાલુકાનાં જોધપર (નદી)ગામે આવેલ બાપા સીતારામ મંદિરના લાભાર્થે સંતાવાણીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૮ ના રોજ આ સંતાવાણીનો કાર્યક્રમ યોજાશે. હાલમાં માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીના જોધપર (નદી) ગામે પટેલ સમાજની વાડી પાસે આવેલ બાપા સીતારામ મંદિર ખાતે મંદિરના લાભાર્થે સ્વ. ભુદરભાઈ સવજીભાઈ બરાસરાના પરિવાર દ્વારા સંતાવાણી નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૮ ના રોજ શુક્રવારે રાત્રે ૯ વાગ્યે સંતવાણી યોજાશે જેમાં ભજનિક કલાકાર સેજલબેન ગોંડલીયા, વાસુદેવભાઈ પટેલ, ઉસ્તાદ સુરેશભાઈ પટેલ ગ્રુપ વાવડી વાળા જમાવટ કરશે આ સંતવાણીનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.






Latest News