મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે શુક્રવારે રાત્રે સંતવાણીનું આયોજન 


SHARE











મોરબીના જોધપર ગામે શુક્રવારે રાત્રે સંતવાણીનું આયોજન 

મોરબી તાલુકાનાં જોધપર (નદી)ગામે આવેલ બાપા સીતારામ મંદિરના લાભાર્થે સંતાવાણીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૮ ના રોજ આ સંતાવાણીનો કાર્યક્રમ યોજાશે. હાલમાં માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીના જોધપર (નદી) ગામે પટેલ સમાજની વાડી પાસે આવેલ બાપા સીતારામ મંદિર ખાતે મંદિરના લાભાર્થે સ્વ. ભુદરભાઈ સવજીભાઈ બરાસરાના પરિવાર દ્વારા સંતાવાણી નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૮ ના રોજ શુક્રવારે રાત્રે ૯ વાગ્યે સંતવાણી યોજાશે જેમાં ભજનિક કલાકાર સેજલબેન ગોંડલીયા, વાસુદેવભાઈ પટેલ, ઉસ્તાદ સુરેશભાઈ પટેલ ગ્રુપ વાવડી વાળા જમાવટ કરશે આ સંતવાણીનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.






Latest News