મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ગટરનું ઢાંકણું સત્વરે નવું બખવા માટે ચીફ ઓફિસરને રજૂઆત


SHARE













મોરબીમાં ગટરનું ઢાંકણું સત્વરે નવું બખવા માટે ચીફ ઓફિસરને રજૂઆત

મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ સામેથી રવાપર રોડ જવાના રસ્તે જે "સ્વચ્છતા રોડ" રોડ આવેલ છે. તે રોડ ઉપર ગુલમહોર એપાર્ટમેન્ટ સામે સ્પીડ બ્રેકર પાસે ગટરનું ઢાંકણું  તા. ૧૧ /૯ ના રોજથી તૂટી ગયેલ છે. જે નિર્દોષ વાહન ચાલક સહિતના લોકો માટે જોખમી કે જીવલેણ બની શકે છે જેથી કરીને જાગૃત નાગરિકે સુકો બાવળ નાખી આડશ કરી લોકોને દૂર ચાલી બચવાનો સંકેત આપેલ છે પરંતુ વરસાદ પડતાં બાવળ અને આડશ દૂર થઈ જતા ગટરનું ઢાંકણું સંપૂર્ણ ખુલ્લુ થઈ ગયેલ છે. જેથી કરીને સત્વરે નવું ઢાંકણું નાખવા મોરબીના નાગરિક સંજયભાઈ રાજપરા(વકીલ) એ પાલીકાના ચીફ ઓફીસરનું ધ્યન દોરીને અહીંના ધારાસભ્ય પાલીકાની ભૂગર્ભ ગટર શાખા ચેરમેન તેમજ વિસ્તારના કોર્પોરેટરને યોગ્ય કરવા રજુઆત કરેલ છે. જો કે ઢાંકણું કયારે નવું નાખવામાં આવશે તે તો આગામી સેમી જ બતાવશે






Latest News