મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રોલા-રાતડીયાની વાડીથી ૨૭ કરોડનું ભૂગર્ભનું કામ શરૂ


SHARE







મોરબીમાં રોલા-રાતડીયાની વાડીથી ૨૭ કરોડનું ભૂગર્ભનું કામ શરૂ

મોરબી નગરપાલિકા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૨૭ કરોડના ખર્ચે ભૂગર્ભગટરની યોજના મંજૂર કરવામાં આવેલ છે જે પાલિકાના તમામ હોદ્દેદારોના સાથ સહકારથી કામ  શક્ય બનેલ છે. ત્યારે આજરોજ વોર્ડ નં-૧૧ માં આવેલ રોલા-રાતડીયાની વાડીથી આ કામ ચાલુ કરી આપેલ છે. અને આ કામનું મહુર્ત છગનભાઈ વિરજીભાઈ પરમારના હસ્તે શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું ત્યારે આ વિસ્તારના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને આ કામ મંજૂર કરાવવા બદલ મોરબીના ધારાસભ્ય અને સંગઠનના સૌ આગેવાનો પાલિકાના પ્રમુખ કે.કે. પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે






Latest News