મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

લોકેન્દ્રસિંહ કાલવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા પ્રાર્થના સભા યોજાઇ


SHARE











લોકેન્દ્રસિંહ કાલવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા પ્રાર્થના સભા યોજાઇ

મોરબી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા ભારતના રાજપૂત સમાજના સૌથી મોટા સંગઠન રાજપૂત કરણી સેનાના સ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી દેવલોક થતા શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રભારી દશરથસિંહ યુ. ઝાલા, મોરબી જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી શહેર પ્રભારી ભગીરથસિંહ જાડેજા, મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ બ્રિજરાજસિંહ ઝાલા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના માજી પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના મોરબી જિલ્લાના પ્રમુખ જયવંતસિંહ એચ. જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના માજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, નિરૂભા ઝાલા, મહાવીરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, ઘનશયમસિંહ ઝાલા તેમજ મોરબી રાજપૂત યુવા સંઘ ટીમ, મોરબી રાજપૂત સમાજના આગેવાનો તેમજ રાજપૂત સમાજના રાજકીય પક્ષના આગેવાનો, રાજપૂત સમાજના વડીલો અને યુવાનો સહિતના હાજર રહ્યા હતા






Latest News