મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં મોરબીમાં હિન્દુ યુવા વાહીની  દ્વારા મહાઆરતી યોજાઇ


SHARE











અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં મોરબીમાં હિન્દુ યુવા વાહીની  દ્વારા મહાઆરતી યોજાઇ

મોરબી જિલ્લા હિન્દુ યુવા વાહીની  દ્વારા ગઇકાલે દરબારગઢ પાસે આવેલ રામ મહેલ મંદિરમાં મહા આરતી કરવામાં આવી હતી અને અંબાજી શક્તિપીઠ મંદિરમાં ફરી પાછો મોહનથાળ વેચવાના નિર્ણયથી મોરબી હિન્દુ યુવા વાહિનીના હોદેદારોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી ત્યારે હિન્દુ યુવા વાહીનીના જિલ્લા પ્રમુખ કે.બી. બોરીચા, વિજયભાઈ કુંભારવાડીયા, વિવેકભાઈ પટેલ, ઇશ્વરભાઇ કંજારિયા, જીતુભાઈ ચાવડા, વિક્રમભાઈ શેઠ, જયદીપભાઇ સોઢીયા, ચેતનભાઇ પાટડીયા, પંકજભાઈ નકુમ, જગદીશભાઈ રાઠોડ, જીતુભાઈ શેતા, ગૌરાંગભાઈ દવે, પ્રકાશભાઈ પૈઝા, રાજુભાઈ, મનીષભાઈ ઠાકોર, નિલેશભાઈ ડાંગર, સનીભાઈ કલોલા, વિક્રમભાઈ ડાંગર, અનિલભાઈ અસવાદ, પ્રફુલભાઈ ડાંગર, વૈભવભાઈ પટેલ, પાર્થભાઈ પટેલ અને ભાવેશભાઈ કુંભારવાડીયા સહિતના હાજર રહ્યા હતા






Latest News