મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં મોરબીમાં હિન્દુ યુવા વાહીની  દ્વારા મહાઆરતી યોજાઇ


SHARE











અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં મોરબીમાં હિન્દુ યુવા વાહીની  દ્વારા મહાઆરતી યોજાઇ

મોરબી જિલ્લા હિન્દુ યુવા વાહીની  દ્વારા ગઇકાલે દરબારગઢ પાસે આવેલ રામ મહેલ મંદિરમાં મહા આરતી કરવામાં આવી હતી અને અંબાજી શક્તિપીઠ મંદિરમાં ફરી પાછો મોહનથાળ વેચવાના નિર્ણયથી મોરબી હિન્દુ યુવા વાહિનીના હોદેદારોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી ત્યારે હિન્દુ યુવા વાહીનીના જિલ્લા પ્રમુખ કે.બી. બોરીચા, વિજયભાઈ કુંભારવાડીયા, વિવેકભાઈ પટેલ, ઇશ્વરભાઇ કંજારિયા, જીતુભાઈ ચાવડા, વિક્રમભાઈ શેઠ, જયદીપભાઇ સોઢીયા, ચેતનભાઇ પાટડીયા, પંકજભાઈ નકુમ, જગદીશભાઈ રાઠોડ, જીતુભાઈ શેતા, ગૌરાંગભાઈ દવે, પ્રકાશભાઈ પૈઝા, રાજુભાઈ, મનીષભાઈ ઠાકોર, નિલેશભાઈ ડાંગર, સનીભાઈ કલોલા, વિક્રમભાઈ ડાંગર, અનિલભાઈ અસવાદ, પ્રફુલભાઈ ડાંગર, વૈભવભાઈ પટેલ, પાર્થભાઈ પટેલ અને ભાવેશભાઈ કુંભારવાડીયા સહિતના હાજર રહ્યા હતા






Latest News