મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં સવા લાખ પાર્થિવ શિવલિંગનું પૂજા અર્ચન કરીને ધન્યતા અનુભવતા શિવભક્તો


SHARE







મોરબીમાં સવા લાખ પાર્થિવ શિવલિંગનું પૂજા અર્ચન કરીને ધન્યતા અનુભવતા શિવભક્તો

મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતા અને શિવજીની પૂજા કરીને સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના શિવભક્તોએ કરી હતી.

પ્રવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસ એટલે સોમવતી અમાસના રોજ સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિરમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને ભોળાનાથની સવિશેષ પૂજા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાભેર જોડાયા હતા વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં કોરોના સંકટને કારણે આર્થિક મંદી તેમજ લોકોનું સુખ ચેન હણાઈ ગયું છે. ત્યારે આ સંકટમાંથી સાંગોપાંગ શિવજી બધાને પાર ઉતારે તેવા હેતુસર આ આયોજન નીલકંઠ મહાદેવ મંદિરના મહંત ગુલાબગિરી ગૌસ્વામીના સહયોગથી કરવામાં આવ્યું હતું અને પાર્થિવ શિવલિંગ બનાવવાનું કામ કરવામાં મુસ્લિમ સમાજના લોકો પણ સ્વૈચ્છિક રીતે જોડાયા હતા જેથી કોમી એકતા પણ જોવા મળી હતી અને મોરબી સબ જેલના કેદીઓએ પૂજાપો તૈયાર કર્યો હતો આ સવા લાખ પાર્થિવ શિવલિંગ આશરે 300 જેટલા સ્વંય સેવકોએ છ ટન માટીમાંથી બનાવ્યા હત






Latest News