મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જાગૃત યુવાને નવી શિક્ષણ નીતિમાં બાળકના શાળા પ્રવેશ બાબતે જાહેર હિતની રિટની કરી તૈયારી


SHARE











મોરબીના જાગૃત યુવાને નવી શિક્ષણ નીતિમાં બાળકના શાળા પ્રવેશ બાબતે જાહેર હિતની રિટની કરી તૈયારી

આગામી જુન માસથી નવી શિક્ષણ નીતિ ૨૦૨૩ શરૂ થઈ રહી છે જે શિક્ષણ નીતિ મુજબ ૧ જુન ૨૦૨૩ ના રોજ છ વર્ષ પૂર્ણ થતા હશે તેવા જ બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે જો એક દિવસ પણ બાળકનો ઓછો પડશે તો તેને એક વર્ષ રાહ જોઈ પડશે જેના અનુસંધાને એક તારણ કાઢવામાં આવેલ છે કે, અંદાજિત ત્રણ માસની અંદર જો એક આંકડો કાઢવામાં આવે તો બેથી અઢી લાખ બાળકોનું ભવિષ્ય એક વર્ષ માટે શિક્ષણથી વંચિત રહે તેવું છે

સરકાર જે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી રહી છે તે સારી છે પરંતુ સરકાર દ્વારા જળતાપૂર્વક તેનું  અમલવારી એક વિચિત્ર બાબત છે કેમ કે, જન્મ મરણ તે કુદરતી પ્રક્રિયા છે જો સરકાર એવું ઈચ્છે રહી હોય કે બાળક છ વર્ષે પૂર્ણ થયા બાદ જ શિક્ષણ લે તો તે પરિપક્વ કહેવાય પરંતુ શું સરકારને જાણ નથી કે અઢી વર્ષથી જ બાળકો માટે નર્સરી, યુકેજી, એલકેજી અને પ્લે હાઉસ જેવા હટડાઓ શેરીએ ગલીએ ખુલેલા છે. તેના ઉપર અંકુશ લગાવવામાં ન આવે ત્યાં સુધી આ સારો આશ્રય ખરેખર સફળ થઈ શકે તેમ છે જ નહીં તેમ છતાં જો સરકારને નવી નીતિની અમલવારી જ કરવી જ હોય તો સત્ર શરૂ થતાની સાથે ૬૦ થી ૯૦ દિવસની છૂટ અચૂક આપવી જોઈએ જો તેવું કરવામાં આવે તો વાલીઓ ઉપર આર્થિક ભારણ અને બાળકોનું શિક્ષણ બગડશે નહીં જે માટે મારા દ્વારા જાહેર હિતની રીટ દાખલ કરવામાં આવી છે જો દરેક વાલી પોતાના બાળકનું એક વર્ષ ના બગાડવા માંગતા હોવ તો પરેશકુમાર પારીઆ (૮૭૩૨૯૧૮૧૮૩) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News