મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના જાગૃત યુવાને નવી શિક્ષણ નીતિમાં બાળકના શાળા પ્રવેશ બાબતે જાહેર હિતની રિટની કરી તૈયારી


SHARE











મોરબીના જાગૃત યુવાને નવી શિક્ષણ નીતિમાં બાળકના શાળા પ્રવેશ બાબતે જાહેર હિતની રિટની કરી તૈયારી

આગામી જુન માસથી નવી શિક્ષણ નીતિ ૨૦૨૩ શરૂ થઈ રહી છે જે શિક્ષણ નીતિ મુજબ ૧ જુન ૨૦૨૩ ના રોજ છ વર્ષ પૂર્ણ થતા હશે તેવા જ બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે જો એક દિવસ પણ બાળકનો ઓછો પડશે તો તેને એક વર્ષ રાહ જોઈ પડશે જેના અનુસંધાને એક તારણ કાઢવામાં આવેલ છે કે, અંદાજિત ત્રણ માસની અંદર જો એક આંકડો કાઢવામાં આવે તો બેથી અઢી લાખ બાળકોનું ભવિષ્ય એક વર્ષ માટે શિક્ષણથી વંચિત રહે તેવું છે

સરકાર જે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી રહી છે તે સારી છે પરંતુ સરકાર દ્વારા જળતાપૂર્વક તેનું  અમલવારી એક વિચિત્ર બાબત છે કેમ કે, જન્મ મરણ તે કુદરતી પ્રક્રિયા છે જો સરકાર એવું ઈચ્છે રહી હોય કે બાળક છ વર્ષે પૂર્ણ થયા બાદ જ શિક્ષણ લે તો તે પરિપક્વ કહેવાય પરંતુ શું સરકારને જાણ નથી કે અઢી વર્ષથી જ બાળકો માટે નર્સરી, યુકેજી, એલકેજી અને પ્લે હાઉસ જેવા હટડાઓ શેરીએ ગલીએ ખુલેલા છે. તેના ઉપર અંકુશ લગાવવામાં ન આવે ત્યાં સુધી આ સારો આશ્રય ખરેખર સફળ થઈ શકે તેમ છે જ નહીં તેમ છતાં જો સરકારને નવી નીતિની અમલવારી જ કરવી જ હોય તો સત્ર શરૂ થતાની સાથે ૬૦ થી ૯૦ દિવસની છૂટ અચૂક આપવી જોઈએ જો તેવું કરવામાં આવે તો વાલીઓ ઉપર આર્થિક ભારણ અને બાળકોનું શિક્ષણ બગડશે નહીં જે માટે મારા દ્વારા જાહેર હિતની રીટ દાખલ કરવામાં આવી છે જો દરેક વાલી પોતાના બાળકનું એક વર્ષ ના બગાડવા માંગતા હોવ તો પરેશકુમાર પારીઆ (૮૭૩૨૯૧૮૧૮૩) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News