મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે નિવૃત ફોજીનું કરાશે સન્માન


SHARE











મોરબીના રવાપર નદી ગામે નિવૃત ફોજીનું કરાશે સન્માન

મોરબીના રવાપર નદી ગામના વતની તેમજ ફોજમા ૨૮ વર્ષ સુધી ફરજ પૂરી કરીને અહવે વતનમાં આવી રહ્યા છે ત્યારે સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું શક્તિનગર (રવાપર નદી) ગામ ખાતે ભવ્ય સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબીના શક્તિનગર (રવાપર નદી) ગામના સરપંચ યશપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, અશોકસિંહ ઝાલા તેમજ ગામના વડીલો, આગેવાનો સહિતના લોકો દ્વારા સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું ભવ્ય સન્માન કરવામાં માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે નિવૃત જવાન ઉપર ગામના લોકો દ્વારા પુષ્પ વર્ષા સહિતનું આયોજન કરાયું છે અત્રે ઉલેખનીય છે કે, સહદેવસિંહ ઝાલાનું મૂળ ગામ રવાપર નદી છે માટે ત્યાં આગામી તા. ૮ જાન્યુઆરીને રવિવારના રોજ સરપંચ, રાજપૂત સમાજના અગ્રણીઓ, ગુજરાત કરણીસેનાના અગ્રણીઓ, મોરબી તાલુકાના સેવાભાવી ડોક્ટરો, સેવાભાઈ ગ્રુપ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજાશે






Latest News