મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે મારામારીના ગુનામાં આરોપીને ૧૪ માસની સજા


SHARE







મોરબીના જોધપર ગામે મારામારીના ગુનામાં આરોપીને ૧૪ માસની સજા

મોરબીના જોધપર નદી ગામમાં વર્ષ ૨૦૧૫માં મારામારીનો બનાવ બનેલ હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચાર આરોપીને ૧૪ માસની સજા ફટકારી છે

વર્ષ ૨૦૧૫ માં ફરિયાદી સંજય દિનેશભાઈ જિંજુવાડિયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેના લખાવ્યું હતું કે, આરોપીઓએ ઘાતક હથિયાર વડે માર માર્યો હતો અને તેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે આરોપી સાગર જેરાજભાઈ દંતેસરીયા, ધનજી પથુંભાઈ દંતેસરીયા, જેરાજ પથુંભાઈ દંતેસરીયા અને મયુર જેરાજભાઈ દંતેસરીયાને પોલીસે ઝડપી લીધો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફરિયાદીની જુબાની, ઈજા પામનારની જુબાની તેમજ મેડીકલ પુરાવાને ધ્યાને લઈને આરોપીને ૧૪ માસની સજા અને દંડ ફટકાર્યો છે આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ પુજાબેન જોશી અને ફરિયાદ પક્ષે મોરબીના વકીલ દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા.






Latest News