મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

માળિયા (મી)ના માણાબા ગામે ઘડિયા લગ્ન યોજાયા


SHARE











માળિયા (મી)ના માણાબા ગામે ઘડિયા લગ્ન યોજાયા

મોરબી જીલ્લામાં પાટીદાર સમાજ દ્વારા લગ્ન પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચાને રોકવા માટે છેલ્લા ઘણા સમયથી ઘડિયા લગ્ન તરફ વાળ્યો છે અને અત્યાર સુધીમાં ઘણા દીકરા અને દીકરીઓના ઘડિયા લગ્ન  કરવવામાં આવે છે તેવી જ રીતે હાલમાં માળીયા મિયાણાંના માણાબા ગામમાં ઘડિયા લગ્ન યોજાયા હતા જેમાં માણાબા ગામના જયંતિલાલ રામજીભાઈ ચારોલાના દીકરા જયદિપના લગ્ન હળવદ નિવાસી હસમુખભાઇ પ્રભુભાઈ પારેજીયાની દીકરી વૈશાલીબેન સાથે કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના પ્રાણજીવનભાઇ કાવર, રતિલાલ વિડજા, વાસુદેવભાઈ  સનોજિયા, જગદીશભાઈ તથા પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા






Latest News