મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

માળિયા (મી)ના માણાબા ગામે ઘડિયા લગ્ન યોજાયા


SHARE











માળિયા (મી)ના માણાબા ગામે ઘડિયા લગ્ન યોજાયા

મોરબી જીલ્લામાં પાટીદાર સમાજ દ્વારા લગ્ન પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચાને રોકવા માટે છેલ્લા ઘણા સમયથી ઘડિયા લગ્ન તરફ વાળ્યો છે અને અત્યાર સુધીમાં ઘણા દીકરા અને દીકરીઓના ઘડિયા લગ્ન  કરવવામાં આવે છે તેવી જ રીતે હાલમાં માળીયા મિયાણાંના માણાબા ગામમાં ઘડિયા લગ્ન યોજાયા હતા જેમાં માણાબા ગામના જયંતિલાલ રામજીભાઈ ચારોલાના દીકરા જયદિપના લગ્ન હળવદ નિવાસી હસમુખભાઇ પ્રભુભાઈ પારેજીયાની દીકરી વૈશાલીબેન સાથે કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના પ્રાણજીવનભાઇ કાવર, રતિલાલ વિડજા, વાસુદેવભાઈ  સનોજિયા, જગદીશભાઈ તથા પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા






Latest News