તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં નોંધાયેલ હત્યાના ગુનામાં વધૂ એક આરોપીની ધરપકડ


SHARE











મોરબી તાલુકામાં નોંધાયેલ હત્યાના ગુનામાં વધૂ એક આરોપીની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા અગાઉ નોંધાયેલ હત્યાના ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે અને હજુ પણ એક આરોપીને પકડવાનો બાકી છે જેથી તેને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે

મોરબી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત છે તેવામાં જયેશભાઇ વાઘેલાચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી હકિકત આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ હત્યાના ગુનામાં એક આરોપીને પકડવામાં આવેલ છે જેની મળતી માહિતી મુજબ જે તે સમયે ગણપતભાઈ જેસિંગભાઈ ઠાકોરે તેના ભાઈ ભાઇલાલ જેસિંગભાઈ ઠાકોરની હત્યા કરવામાં આવી છે જે ગુનામાં પહેલા રામસિંગ માન્યાભાઈ આદિવાસીની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી વિનોદ ધનાભાઇ ડામોર રહે. કુશલપુરા ગામ તાલુકો જાબુંઆ (એમ.પી.) વાળાની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં હજુ રાજેશ આદિવાસી નામના શખ્સને પકડવાનો બાકી હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News