મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થી-સ્ટાફ દ્વારા ફરસાણ-મીઠાઇ-ફટાકડાનું વિતરણ


SHARE











વાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થી-સ્ટાફ દ્વારા ફરસાણ-મીઠાઇ-ફટાકડાનું વિતરણ

દિવાળી રૂપી પ્રકાશ પર્વના માધ્યમ દ્વારા કોઈના જીવનમાં આનંદ ઉત્સાહ ભરી દઈએ ચહેરા પર સ્મિત લાવી દઈએ એ જ સાચી ઉજવણી છે. અને માનવ કલ્યાણના ઉમદા ધ્યેય સાથે શ્રી કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા આવો જ એક કાર્યક્રમ યોજાઈ ગયો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલી, પૂર્વ છાત્રો, ટ્રસ્ટીગણ અને વિદ્યાભારતી પરિવારના સભ્યો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થયા હતા અને સુકો મેવો, મિષ્ટાન્ન, ફરસાણ અને રંગનું વિતરણ સેવા વસ્તિઓ, ઝુંપડપટ્ટીઓ  દલિત વર્ગના વિસ્તારમાં  વિધ્યાભારતીના આચાર્ય ગણ, વિદ્યાર્થીઓ, પૂર્વ છાત્રો, વાલીઓ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News