મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે ખેડૂતોનું આંદોલન બાહેંધરી સાથે સમેટાયું


SHARE











મોરબીના ગાળા ગામે ખેડૂતોનું આંદોલન બાહેંધરી સાથે સમેટાયું

મોરબી નજીકના ગાળાહરીપર અને કેરાળા ગામના ખેડૂતોએ પ્રદૂષણના લીધે પાકને નુકશાની થઈ હોવાથી વળતરની માંગ સાથે ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું જો કે, જવાબદાર અધિકારીને પાણીદાર બાહેંધરી આપેલ  છે જેથી કરીને હાલમાં ખેડૂતોએ આંદોલન સમેટી લીધું છે

મોરબી નજીકના હરીપરકેરાળા અને ગાળા ગામના ખેડૂતોએ પ્રદુષણના લીધે પાકને નુકશાન થયું હોવાથી ખેતરમાં ઇન્ટર નેશનલ હ્યુમન રાઇટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા સહિતનાની આગેવાનીમાં આંદોલન શરૂ કર્યું હતું અને પાક નુકશાની સામે વળતરની માંગ કરી હતી ત્યારે આંદોલનના ત્રીજા દિવસે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની મધ્યસ્થીથી આંદોલન સમેટાયું  છે અને પ્રદુષણ વિભાગના અધિકારીએ ઉપવાસી છાવણી મુલાકાત લઈને ખેડૂતોને ન્યાય અપાવવાની ખાતરી આપી છે જેથી કરીને ખેડૂતોએ અધિકારીની બાહેંધરીને ધ્યાનમાં રાખીને હાલમાં ખેડૂતોએ પારણા કર્યા છે જો કે, ન્યાય નહિ મળે તો ફરી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News