મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મહેશભાઇ સવાણી શુક્રવારે મોરબીમાં જિલ્લા કાર્યલયનું કરશે ઉદ્ઘાટન


SHARE













મહેશભાઇ સવાણી શુક્રવારે મોરબીમાં જિલ્લા કાર્યલયનું કરશે ઉદ્ઘાટન

મોરબીમાં તારીખ ર૭/૦૮ ના રોજ અવની ચોકડી પાસે પાટીદાર સોપિંગ સેન્ટરમાં મહેશભાઇ સવાણી જિલ્લા કાર્યાલયનું ઓપનિગ કરવામાં આવશે ત્યાર બાદ સવારે ૧૧:૦૦ કલાકે પત્રકારપરિષદ યોજાશે ત્યારે બાદ ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ રવાપર-ધુનડા રોડ મોરબી ખાતે કાર્યકતાઓ સાથે મુલાકાત કરશે તેવું આપના જિલ્લાના પ્રમુખ યોગેશ રંગપરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે

સરપંચ આપમાં જોડાયા

આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા દ્રારા જન સંવેદના મુલાકાત વાધગઢ ગામમાં કરવામાં આવેલ હતી ત્યારે વાધગઢ ગામના સરપંચ વલ્લભભાઈ લાલજીભાઇ બારૈયા તેમજ ગામના ધણા બધા આગેવાનો અરવિંદ કેજરીવાલના નેતૃત્વ અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા, ત્યારે ટંકારા તાલુકા ઉપપ્રમુખ રાજુભાઇ રૈયાણિ, શૈલેષભાઈ સવસાણિ દ્નારા તેઓને ખેસ અને ટોપિ પહેરાવિ આવકારવામાં આવ્યા હતા આ તકે ભાણજીભાઇ ફેફર, છગનભાઇ કાનાણી અને ઇમ્તિયાઝભાઇ ભટ્ટી  સહિતના હાજર રહ્યા હત






Latest News