સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મહેશભાઇ સવાણી શુક્રવારે મોરબીમાં જિલ્લા કાર્યલયનું કરશે ઉદ્ઘાટન


SHARE











મહેશભાઇ સવાણી શુક્રવારે મોરબીમાં જિલ્લા કાર્યલયનું કરશે ઉદ્ઘાટન

મોરબીમાં તારીખ ર૭/૦૮ ના રોજ અવની ચોકડી પાસે પાટીદાર સોપિંગ સેન્ટરમાં મહેશભાઇ સવાણી જિલ્લા કાર્યાલયનું ઓપનિગ કરવામાં આવશે ત્યાર બાદ સવારે ૧૧:૦૦ કલાકે પત્રકારપરિષદ યોજાશે ત્યારે બાદ ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ રવાપર-ધુનડા રોડ મોરબી ખાતે કાર્યકતાઓ સાથે મુલાકાત કરશે તેવું આપના જિલ્લાના પ્રમુખ યોગેશ રંગપરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે

સરપંચ આપમાં જોડાયા

આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા દ્રારા જન સંવેદના મુલાકાત વાધગઢ ગામમાં કરવામાં આવેલ હતી ત્યારે વાધગઢ ગામના સરપંચ વલ્લભભાઈ લાલજીભાઇ બારૈયા તેમજ ગામના ધણા બધા આગેવાનો અરવિંદ કેજરીવાલના નેતૃત્વ અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા, ત્યારે ટંકારા તાલુકા ઉપપ્રમુખ રાજુભાઇ રૈયાણિ, શૈલેષભાઈ સવસાણિ દ્નારા તેઓને ખેસ અને ટોપિ પહેરાવિ આવકારવામાં આવ્યા હતા આ તકે ભાણજીભાઇ ફેફર, છગનભાઇ કાનાણી અને ઇમ્તિયાઝભાઇ ભટ્ટી  સહિતના હાજર રહ્યા હત






Latest News