મહેશભાઇ સવાણી શુક્રવારે મોરબીમાં જિલ્લા કાર્યલયનું કરશે ઉદ્ઘાટન
SHARE








મહેશભાઇ સવાણી શુક્રવારે મોરબીમાં જિલ્લા કાર્યલયનું કરશે ઉદ્ઘાટન
મોરબીમાં તારીખ ર૭/૦૮ ના રોજ અવની ચોકડી પાસે પાટીદાર સોપિંગ સેન્ટરમાં મહેશભાઇ સવાણી જિલ્લા કાર્યાલયનું ઓપનિગ કરવામાં આવશે ત્યાર બાદ સવારે ૧૧:૦૦ કલાકે પત્રકારપરિષદ યોજાશે ત્યારે બાદ ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ રવાપર-ધુનડા રોડ મોરબી ખાતે કાર્યકતાઓ સાથે મુલાકાત કરશે તેવું આપના જિલ્લાના પ્રમુખ યોગેશ રંગપરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે
સરપંચ આપમાં જોડાયા
આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા દ્રારા જન સંવેદના મુલાકાત વાધગઢ ગામમાં કરવામાં આવેલ હતી ત્યારે વાધગઢ ગામના સરપંચ વલ્લભભાઈ લાલજીભાઇ બારૈયા તેમજ ગામના ધણા બધા આગેવાનો અરવિંદ કેજરીવાલના નેતૃત્વ અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા, ત્યારે ટંકારા તાલુકા ઉપપ્રમુખ રાજુભાઇ રૈયાણિ, શૈલેષભાઈ સવસાણિ દ્નારા તેઓને ખેસ અને ટોપિ પહેરાવિ આવકારવામાં આવ્યા હતા આ તકે ભાણજીભાઇ ફેફર, છગનભાઇ કાનાણી અને ઇમ્તિયાઝભાઇ ભટ્ટી સહિતના હાજર રહ્યા હત

