મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મહેશભાઇ સવાણી શુક્રવારે મોરબીમાં જિલ્લા કાર્યલયનું કરશે ઉદ્ઘાટન


SHARE















મહેશભાઇ સવાણી શુક્રવારે મોરબીમાં જિલ્લા કાર્યલયનું કરશે ઉદ્ઘાટન

મોરબીમાં તારીખ ર૭/૦૮ ના રોજ અવની ચોકડી પાસે પાટીદાર સોપિંગ સેન્ટરમાં મહેશભાઇ સવાણી જિલ્લા કાર્યાલયનું ઓપનિગ કરવામાં આવશે ત્યાર બાદ સવારે ૧૧:૦૦ કલાકે પત્રકારપરિષદ યોજાશે ત્યારે બાદ ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ રવાપર-ધુનડા રોડ મોરબી ખાતે કાર્યકતાઓ સાથે મુલાકાત કરશે તેવું આપના જિલ્લાના પ્રમુખ યોગેશ રંગપરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે

સરપંચ આપમાં જોડાયા

આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા દ્રારા જન સંવેદના મુલાકાત વાધગઢ ગામમાં કરવામાં આવેલ હતી ત્યારે વાધગઢ ગામના સરપંચ વલ્લભભાઈ લાલજીભાઇ બારૈયા તેમજ ગામના ધણા બધા આગેવાનો અરવિંદ કેજરીવાલના નેતૃત્વ અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા, ત્યારે ટંકારા તાલુકા ઉપપ્રમુખ રાજુભાઇ રૈયાણિ, શૈલેષભાઈ સવસાણિ દ્નારા તેઓને ખેસ અને ટોપિ પહેરાવિ આવકારવામાં આવ્યા હતા આ તકે ભાણજીભાઇ ફેફર, છગનભાઇ કાનાણી અને ઇમ્તિયાઝભાઇ ભટ્ટી  સહિતના હાજર રહ્યા હત






Latest News