મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં બેંકના ખાતેદારનું અવસાન થતાં વિમાના પાંચ લાખનો ચેક પરિવારને અપાયો


SHARE











મોરબીમાં બેંકના ખાતેદારનું અવસાન થતાં વિમાના પાંચ લાખનો ચેક પરિવારને અપાયો

સહકારી ક્ષેત્રમાં અગ્રીમતા ધરાવતી ધી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડની મોરબી શાખાના બચત ખાતુ ધરાવતા ખાતેદાર ચિરાગ અનિલભાઈ ઓરિયાનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેની મોરબી શાખાના મિલનભાઈ શેરસિયાને જાણ થતાં તેમણે તુરંત જ મૃતક ચિરાગભાઈના પરિવારનો સંપર્ક કર્યો હતો અને અકસ્માત વિમા પોલીસી વિશે માહિતી આપી હતો અને ક્લેઈમની પ્રોસેસ કરીને અકસ્માત વિમાના પાંચ લાખ રૂપિયાનો ચેક મૃતકના પિતા અનિલભાઈ ઓરિયાને આપ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડની આ પોલિસી કોઈપણ જાતના પ્રિમિયમ લીધા વિના બેંક ખાતાધારકોના પહેલા નામમાં રહેલા વ્યક્તિના આકસ્મિક મૃત્યુ વીમો કવર કરે છે. અને હાલમાં મૃતકના પરિવારને ચેક આપવામાં આવતા અનિલભાઈ ઓરિયાએ મોરબી શાખાના મેનેજર જોષીભાઈ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News