મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ વાંકાનેર બાર એસો.ની મુલાકાત લીધી


SHARE











બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ વાંકાનેર બાર એસો.ની મુલાકાત લીધી

(શાહરૂખ ચૌહાણ) વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા વાંકાનેરની મુલાકાતે આવ્યા હતા ત્યારે વાંકાનેર બાર એસોસિએશનના પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાર એસો.ની શુભેચ્છા મુલાકાત દરમિયાન વાંકાનેર બાર એસો.  સાથે જોડાયેલા તમામ હોદ્દેદારો અને વકીલમિત્રો હાજર રહ્યા હતા અને ખાસ કરીને ત્યારે વાંકાનેર બાર એસો.ના પ્રશ્નો સાંભળીને તેનો ઝડપથી નિકાલ થશે તેવી ખાતરી ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન અનિરુસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી આ તકે વકીલ એફ.એમ.બ્લોચ, એચ.એમ શેખ, રજનીબા રાણા, આઈ.જે. દોલપાત્રા, એમ.કે. વોરા, જે.એચ. મકવાણા, નોટરી એન્ડ વકીલ વી.એન. શેરસીયા, અંજનાબેન રાઠોડ, કપિલ ઉપાધ્યાય, રેવન્યુ બારના પ્રમુખ વિશાલભાઈ પટેલ,  સેક્રેટરી નીરવભાઈ, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશભાઈ, વાંકાનેર શહેર ભાજપ લીગલ સેલના સંયોજક ભરતભાઈ દેગામા સહિતના હાજર રહ્યા હતા અને વાંકાનેર બાર એસો.ના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા પ્રસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું






Latest News