મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની વાકાનેર ગાયત્રી મંદિર ખાતે વરણી કરાઈ


SHARE











મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની વાકાનેર ગાયત્રી મંદિર ખાતે વરણી કરાઈ

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલઅનિલભાઈ પંડ્યાભુપતભાઈ પંડ્યારજનીભાઇ રાવલનરેન્દ્રભાઈ જોશી (નરુમામા)જયેશ ઓઝાશંકરભાઈ મઢવીતેજસ જાની સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમા જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખમહામંત્રી તથા કારોબારી સમિતિના સભ્યો સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વાનુમતે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે વાકાનેના ભરતભાઈ ઓઝામહામંત્રી તરીકે મોરબીના ચિંતનભાઈ ભટ્ટકારોબારીમાં વાકાનેરના બાબુભાઈ રાજગોર તથા મોરબીના એન.એન.ભટ્ટની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુક્ત હોદેદારોએ ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલના આશીર્વાદ મેળવી સમાજસેવા કરવાની પ્રેરણા આપી હતી. અને વાકાનેર ઔદિચ્ય  બ્રહ્મ સમાજના પ્રમુખ રજનીભાઇ રાવલ દ્વારા સમાજને પ્રેરણારૂપ વાત કરી હતી જ્યારે મોરબી પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા દ્વારા પરશુરામ ધામ દ્વારા કરવામાં આવેલ વિવધ સેવાકીય પ્રવૃતિઓની જાણકારી આપી હતી તથા અનિલભાઈ મહેતા દ્વારા સમાજના સંગઠનને લગતી તથા સમાજ માટે હરહંમેશ કામ કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમને અંતે પુષ્કરભાઈ ત્રિવેદીએ મોરબી જિલ્લામાંથી આવેલા તમામ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News