મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરાની ગરબીમાં કથાકાર રતનેશ્વરીબેનના હસ્તે લ્હાણી અપાઈ


SHARE











મોરબીના મહેન્દ્રપરાની ગરબીમાં કથાકાર રતનેશ્વરીબેનના હસ્તે લ્હાણી અપાઈ

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મહેન્દ્રપરા ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બાળાઓને લ્હાણી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી પાલિકાના ડ્રેનેજ કમિટીના ચેરમેન હનીફભાઈ મોવર, પાલિકાના મહિલા સભ્ય મમતાબેન ઠાકર તથા રામધન આશ્રમના કથાકાર રતનેશ્વરીબેન ઉપસ્થિત રહ્યા હતા અને બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી ત્યારે મહેન્દ્રપરા વિસ્તારના લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું ગરબીના સંચાલક ધીરેનભાઈ ઠાકરે જણાવ્યુ છે






Latest News