મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર ગામે શનિવારે ધાર્મિક, સામાજીક તેમજ કોમેડી નાટક યોજાશે


SHARE











મોરબીના બંધુનગર ગામે શનિવારે ધાર્મિક, સામાજીક તેમજ કોમેડી નાટક યોજાશે

મોરબી તાલુકાના બંધુનગર ગામે બહુચર યુવક મંડળ દ્વારા નાટકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. શ્રી બહુચર યુવક મંડળ બંધુનગર તથા બંધુનગર ગામના સૌજન્યથી ધર્માદાના લાભાર્થે આગામી તા.૧-૧૦ ને શનિવાર એટલે કે છઠ્ઠા નોરતાના દિવસે જુદાજુદા સામાજિક અને ઐતિહાસિક નાટકો યોજવામાં આવેલા છે જેમાં 'પાવાનું પતન એટલે કે જય મહાકાળી' તેમજ અન્ય સામાજિક નાટક 'ખોરડાની ખાનદાની' સાથે પેટ પકડીને હસાવતું કોમેડી નાટક 'ગંગારામનો ગોટાળો' નું આયોજન કરવામાં આવેલું છે.આગામી તા.૧-૧૦ ને શનિવારે રાત્રિના ૯:૩૦ કલાકે બંધુનગર ગામના રામજી મંદિરના ચોકમાં આ નાટક યોજાવાના હોય અહીંના શ્રી બહુચર યુવક મંડળ દ્વારા સર્વે ધર્મ પ્રેમી ભાઈ બહેનોને નાટક જોવા અને ધર્માદાના કામમાં સહયોગ કરવા માટે અપીલ કરવામાં આવેલ છે






Latest News