વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે સર્પે દંશથી ત્રણ વર્ષની બાળકીનું મોત


SHARE











મોરબીના નારણકા ગામે સર્પે દંશથી ત્રણ વર્ષની બાળકીનું મોત

મોરબી તાલુકાના નારણકા ગામે ખેતરોમાં મજૂરી કામ કરતાં આદિવાસી પરિવારની ત્રણ વર્ષની દીકરીને સર્પે દંશ દીધો હતો જેથી તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે બાળકીના મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા હિતેશભાઈ પ્રભુભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં નાથાભાઈ બામણીયા જાતે આદિવાસીની ત્રણ વર્ષની દીકરીને રીંકુંને ગઈકાલે સર્પે દંશ દીધો હતો જેથી કરીને તેને ઝેરી અસર થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતક બાળકીના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા બનાવી નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News