મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મચ્છુ-૧ ડેમ ઓવરફલો થતાં વાંકાનેરના રાજા કેસરીદેવસિંહજીએ નવા નીરના કર્યા વધામણાં


SHARE











મચ્છુ-૧ ડેમ ઓવરફલો થતાં વાંકાનેરના રાજા કેસરીદેવસિંહજીએ નવા નીરના કર્યા વધામણાં

ચાલુ વર્ષ સારો વરસાદ પડવાથી હાલમાં મોરબીના તમામ જળાશયોમાં પાણીની સારી આવક છે અને મોરબીનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફલો થઈ ગયો છે જેથી કરીને ગઇકાલે વાંકાનેરના જીવનદાત્રી એવા મચ્છુ ડેમ-૧ ડેમમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે શ્રીફળ તેમજ પુષ્પોથી નવા નીરના હરખભેર વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે સામાજિક કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. અને ત્યાર બાદ હોલમઢ માતાના દર્શન કરીને તમામે આશીર્વાદ લીધા હતા






Latest News