હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે મીઠાઈનું ભાવ બંધણું કરવાની કરીર માંગ


SHARE







ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે મીઠાઈનું ભાવ બંધણું કરવાની કરીર માંગ

શ્રાવણ માહિનામાં જન્માષ્ટમી સહિતના તહેવાર આવી રહ્યા છે ત્યારે સાતમ આઠમના તહેવારોમાં મીઠાઈના ભવ વધી જતાં હોય છે જેથી કરીને મીઠાઇ અને ફરસાણના ભાવનું બંધણું કરવાની ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે માંગ કરી છે.

ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ હાલમાં કલેકટરને લેખિત રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, શ્રાવણ માસમાં સાતમ-આઠમના તહેવારો આવી રહ્યા છે અને આ તહેવારોના અવસર પર લોકો મીઠાઈ અને ફરસાણ ખરીદે છે ત્યારે મીઠાઈ અને ફરસાણના ભાવોમાં કોઈ બાંધણું ન હોવાથી અમુક વેપારીઓ વધુ ભાવ લેતા હોય છે ત્યારે મીઠાઈ સામાન્ય વર્ગના લોકો પણ ખરીદી શકે તે માટે મીઠાઈ અને ફરસાણના ભાવમાં બાંધણું કરવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News