મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં અંબિકા રોડે ગણેશોત્સવમાં દાદાને ૫૬ ભોગ અન્નકુટ પ્રસાદ ધરાયો


SHARE











મોરબીમાં અંબિકા રોડે ગણેશોત્સવમાં દાદાને ૫૬ ભોગ અન્નકુટ પ્રસાદ ધરાયો

મોરબીમાં અંબિકા રોડ ઉપર અંબિકા બાળ યુવા ગ્રૂપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં ગણપતિ બાપાને ૫૬ ભોગ અન્નનકુટ પ્રસાદ ધરવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, આ ગણેશોત્સવનું આયોજન ૬ થી ૧૪ વર્ષના બાળકો દ્વારા કરવામાં આવે છે અને અહી દર્શન, પૂજન, આરતી સહિતનો લાભ લેવા માટે સ્થાનિક લોકો સહિતના આવે છે સાથોસાથ બાળકો દ્વારા ગણેશ મહોત્સવમાં દાંડિયા રાસ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવના આયોજનમાં ગણપતિ બાપાની મૂર્તિની ખરીદી મંડપ ડેકોરેશન રોશની સજાવટ જાતે બાળકોની ટીમ દ્વારા કરવામાં આવે છે આ આયોજનને સફળ બનાવવા માટે રામશી રબારીકાનો જોગડીયાગૉસાઈ પાર્થગીરીઆદિત્યરાજસિંહ ચૌહાણકાનજી દેગામાવિરરાજસિંહ ચૌહાણધ્યાનમ જોષી સહિત બાળકોએ જહેમત ઉઠાવી હતી






Latest News