તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડીના ગણેશનગરમાં રહેતા પાંચ રાજસ્થાનીઓના મકાનમાં તસ્કરના ધામા


SHARE











મોરબીના ટિંબડીના ગણેશનગરમાં રહેતા પાંચ રાજસ્થાનીઓના મકાનમાં તસ્કરના ધામા

મોરબીના ટિંબડી ગામ પાસે આવેલ ગણેશનગરમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે પાંચ બંધ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપેલ છે જેથી કરીને સ્થાનિક લોકોએ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
મોરબીના સિરામીક ઉદ્યોગમાં વેકેશન છે જેથી બહારથી રોજગારી માટે અહી આવેલા આને સ્થાયી થયેલા ઘણા લોકો પોતાના વતનમાં ગયેલા છે ત્યારે તેના મકાન અને દુકાનો બંધ છે દરમ્યાન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે તેવામાં મોરબીના ટિંબડીના ગણેશનગરમાં પાંચ મકાનમાં ચોરી કરવામાં આવી છે જેની તાલુકા પોલીસને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી અને લોકો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી જીતુભાઇ, તાજારામ ચૌધરી, મહેશ ગુર્જર, બીરબલ ચૌધરી અને નરેન્દ્ર સહારન નામના પાંચ લોકોના ઘરમાં ચોરી કરવામાં આવી છે અને મકાન માલિકો હાલમાં રાજસ્થાન ગયા હોય તેને પણ ચોરીના બનાવની જાણ કરવામાં આવી છે 






Latest News