મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં ધ્યાની જાની-રાજદીપસિંહ રીબડા આરતીમાં હાજર રહ્યા


SHARE











વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં ધ્યાની જાની-રાજદીપસિંહ રીબડા આરતીમાં હાજર રહ્યા

વાંકાનેરમાં ભાટિયા સોસાયટીમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ જુદાજુદા કાર્યક્રમ યોજાઇ છે ત્યારે વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા પણ ભાટિયા ચોક કા રાજા ગણપતિ ઉત્સવ આરતી સહિતના કાર્યક્રમોમાં હાજર છે અને શનિવારે રાતે ગુજરાતની પ્રખ્યાત બાળ કલાકાર યુટ્યુબ સ્ટાર ધ્યાની જાની દ્વારા દિવ્ય અને અલૌકિક આરતી કરવામાં આવી હતી અને ત્યારે બાદ તેને લોકોની સમક્ષ જોરદાર પરફોર્મસ પણ આપ્યું હતુ આ ઉપરાંત રાજદીપસિંહ રીબડા વાળા પણ ત્યાં આવ્યા હતા અને તેઓએ પણ ભાટિયા ચોક કા રાજાની આરતીનો લાભ લીધો હતો તેની સાથે દાંડીયા રાસની હરીફાઈ રાખવામા આવી હતી જેમાં ભાગ લેનાર બહેનોમાંથી પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે ૫૧૦૦, ૩૧૦૦ અને ૨૧૦૦ પુરસ્કાર મહારાણા કેસરીદેવસિંહજી અને ધ્યાની જાનીના આપવામાં આવ્યું હતું






Latest News