મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં ધ્યાની જાની-રાજદીપસિંહ રીબડા આરતીમાં હાજર રહ્યા


SHARE







વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં ધ્યાની જાની-રાજદીપસિંહ રીબડા આરતીમાં હાજર રહ્યા

વાંકાનેરમાં ભાટિયા સોસાયટીમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ જુદાજુદા કાર્યક્રમ યોજાઇ છે ત્યારે વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા પણ ભાટિયા ચોક કા રાજા ગણપતિ ઉત્સવ આરતી સહિતના કાર્યક્રમોમાં હાજર છે અને શનિવારે રાતે ગુજરાતની પ્રખ્યાત બાળ કલાકાર યુટ્યુબ સ્ટાર ધ્યાની જાની દ્વારા દિવ્ય અને અલૌકિક આરતી કરવામાં આવી હતી અને ત્યારે બાદ તેને લોકોની સમક્ષ જોરદાર પરફોર્મસ પણ આપ્યું હતુ આ ઉપરાંત રાજદીપસિંહ રીબડા વાળા પણ ત્યાં આવ્યા હતા અને તેઓએ પણ ભાટિયા ચોક કા રાજાની આરતીનો લાભ લીધો હતો તેની સાથે દાંડીયા રાસની હરીફાઈ રાખવામા આવી હતી જેમાં ભાગ લેનાર બહેનોમાંથી પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે ૫૧૦૦, ૩૧૦૦ અને ૨૧૦૦ પુરસ્કાર મહારાણા કેસરીદેવસિંહજી અને ધ્યાની જાનીના આપવામાં આવ્યું હતું






Latest News