મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પો ગયેલા આધેડનું સારવારમાં મોત


SHARE











મોરબીના નારણકા ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પો ગયેલા આધેડનું સારવારમાં મોત

મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા આધેડ બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવવામાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી પ્રમાણે મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા ભરતભાઈ મગનભાઈ મેરજા (ઉંમર ૫૧) ગત તા. ૨૯ ના રોજ સવારે રાત્રિના પોણા અગિયાર વાગ્યે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની શુભ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમ્યાન આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ બીમારીથી કંટાળીને આધેડે ઝેરી દવા પી લીધી હતી અને તેનું મોત નીપજયું છે

મહિલા ગુમ

હાલમાં હળવદ ગ્રિનપાર્ક સોસાયટીમા ભાડાના મકાનમા રહેતા મુળ સુરેન્દ્રનગર મારૂતીપાર્ક સોસાયટી ૮૦ ફુટ રોડ ઉપરના રહેવાસી આશાકુમારી કાળુભાઇ વાઢેર (૪૦) ધરે કોઇને જાણ કર્યા વગર પોતાની મેળે તા ૩૦ ના બપોરના એક વાગ્યાથી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં તેના ભાઈ બ્રિજેશભાઇ કાળુભાઇ વાઢેર (૩૮) રહે. સુરેન્દ્રનગર મારૂતીપાર્ક સોસાયટી ૮૦ ફુટ રોડ વાળાએ ગુમશૂધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મેરૂપર ગામે થી તેની બહેન ગુમ થયેલ છે જેથી કરીને પોલીસે બનાવની નોંધા કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News