મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીથી અંબાજીની પદયાત્રાનો સંઘ મંગળવારે રવાના થશે


SHARE











મોરબીથી અંબાજીની પદયાત્રાનો સંઘ મંગળવારે રવાના થશે

મોરબીથી અંબાજી સુધીની પદયાત્રા આગામી મંગળવારે મોરબીથી રવાના થવાની છે અને ૩૪૫ કિલોમીટરની પદયાત્રા કરીને શ્રી અંબિકા પદયાત્રા સંઘના સભ્યો અંબાના દરબારમાં પહોંચશે

દરવર્ષે મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે તેવી જ રીતે આ વેશે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાદરવી પુનમની આસપાસમાં આ સંઘ અંબાજી મંદિરે પહોચે તેનું આયોજન કરાયું છે અત્રે ઉલેખનીય છે કે, ૧૯૯૯થી શ્રી અંબિકા પદયાત્રા સંઘ મોરબીથી અંબાજી આશરે ૩૪૫ કિલોમીટરની પદયાત્રા યોજી અંબાજી પહોચે છે આ વર્ષે પદયાત્રામાં ઘણા શ્રદ્ધાળુઓ જોડાશે અને આગામી મંગળવારને તા. ૩૦ ના રોજ સવારે ૧૧: ૩૦ વાગ્યે પ્રસાદ લીધા બાદ બપોરે ૧૨: ૧૫ વાગ્યે પદયાત્રા સંઘ અંબાજી જવા માટે આલાપ રોડ ઉપર આવેલ સ્કાય ટાવર પાસેથીરવાના થશે જેથી કરીને અંબિકા પદયાત્રા સંઘના સંઘપતિ સુરેશભાઈ મોહનભાઈ નાગપરા અને કૈલાશભાઈ નાગપરાએ મોરબીના લોકોને બાવના ગજની ધજા લઈને મોરબીથી શોભાયાત્રા રવાના થાય ત્યારે દર્શનનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે






Latest News