મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના નવલખી ફાટકે ઓવરબ્રિજની કામગીરી વહેલી પૂરી કરવા કોંગ્રેની માંગ: આંદોલનની ચીમકી


SHARE











મોરબીના નવલખી ફાટકે ઓવરબ્રિજની કામગીરી વહેલી પૂરી કરવા કોંગ્રેની માંગ: આંદોલનની ચીમકી

મોરબી કંડલા બાયપાસ રોડ પર નવલખી ફાટકે ઓવરબ્રિજની કામગીરી ગોકળગતીએ કરવાં આવી રહી છે જેથી કરીને આ ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પુર્ણ કરવી જોઇએ તેવી માંગ મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા દ્વારા કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, આ ઓવરબ્રિજની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે જેથી કરીને વાહન ચાલકો સહિતના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અધુરામાં નવલખી રોડની ચોકડી પર ઓવરબ્રિજનું કામ બંધ હોવા છતા ત્યાં આડસ મુકીને નવલખી રોડ બંધ કરેલ છે આ કામ છેલ્લા છ મહિનાથી બંધ છે જેના લીધે મોરબીથી પીપળીયા ચાર રસ્તા તરફ આવતા અને જતાં વાહનોને ઓવરબ્રિજનાં છેડાથી ફરીને જવું પડે છે . આ કામ બંધ હોવા છતાય રસ્તા પર આડસ મુકેલ છે તો રસ્તો ખોલવામાં આવે તેવી માંગ કરી છે અને વહેલી તકે કામ પૂરું કરીને આડસ દુર નહી કરવામાં આવે તો ગ્રામજનો રસ્તા રોકો આંદોલન કરી તંત્ર અને સતાધીશોને જગાડશે






Latest News