મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ગણેશો મહાયજ્ઞનું આયોજન


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે ગણેશો મહાયજ્ઞનું આયોજન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા આ વખતે તા.૧-૯ થી ગણેશ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા બ્રહ્મસમાજના આગેવાને જણાવ્યુ છે કે, આગામી દિવસોમાં ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે પરશુરામ ધામ ખાતે મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય ગણેશ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞમાં યજમાન પદે બેસવા માટે કૌશીકભાઈ વ્યાસ (૯૮૫૧૨૫૩૪),  હાર્દિકભાઈ વ્યાસ (૬૩૫૨૦૨૪૯૯૪)યજ્ઞેશભાઈ ભટ્ટ (૯૮૨૫૪૩૨૧૯૫) અને હરીશભાઈ પંડયા (૯૯૨૫૬૦૫૦૫૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે

સુવર્ણ પ્રાશન સંસ્કારનું આયોજન

સંસ્કૃતિ આર્ય ગુરુકુળમ રાજકોટ તેમજ મોરબીની કલરવ હોસ્પિટલ દ્વારા પુષ્પ નક્ષત્રના શુભ સંયોગમાં તા. ૨૫ ઓગસ્ટના રોજ કલરવ હોસ્પિટલ ખાતે મંત્રોષધિ સુવર્ણ પ્રાશન સંસ્કાર નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૬ માસથી ૧૪ વર્ષ સુધીના બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓમાં સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે આ સંસ્કારથી રોગપ્રતિકારક શક્તિમાં વધારોપાચનતંત્રમાં સુધારોતેજસ્વી અને ચતુર બને છે તેમજ વિવિધ રોગોથી બચવા ઉપરાંત યાદ શક્તિમાં વધારો થાય છે જેથી ડો. જયેશ પનારાના ક્લિનિક  કલરવ હોસ્પિટલ સનાળા રોડ ખાતે સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૭ વાગ્યા સુધી સુવર્ણ પ્રાશન ટીપ પીવડાવવામાં આવશે






Latest News