મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ર્ડા.બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય ખાતે આઝાદીના ૭૫ માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ


SHARE











મોરબીમાં ર્ડા.બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય ખાતે આઝાદીના ૭૫ માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ

મોરબીમાં વિજયનગર ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય ખાતે ભારત દેશના ૭૫ માં સ્વતંત્રતા દિવસ ૧૫ મી ઓગસ્ટની આન-બાન-સાનથી ઉજવણી કરવામાં આવી હતી.

જેમા વિદ્યાલયના પ્રિન્સિપાલ ભરતભાઈ લોહીયાની આગેવાનીમાં મહિલા શિક્ષિકા દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ આ સમયે ર્ડા.બાબા સાહેબ આંબેડકર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જમનાદાસ પરમાર, વલ્લભદાસ પરમાર, કેશુભાઈ ચાવડા તેમજ મહેમાન તરીકે રામજીભાઈ પરમાર(નિવૃત સરકારી પ્રિન્સિપાલ), સુખાભાઈ મકવાણા, જીતુભાઇ ચૌહાણ, નિલેશભાઈ ચૌહાણ, માજી નગરપાલિકા પ્રમુખ રવજીભાઇ સોલંકી, રમેશભાઈ લોહિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News