મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી માર્કેટીંગ યાર્ડમાં ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ


SHARE











મોરબી માર્કેટીંગ યાર્ડમાં ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ

મોરબીના માર્કેટીંગ યાર્ડમાં તહેવારોની રજા અનવયે તા.૧૫ થી ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ રહેશે.મોરબી માર્કેટીંગ યાર્ડ દ્વારા એજન્ટભાઇઓ, વેપારીભાઇઓ તથા ખેડૂતભાઇઓને જાહેર જાણ કરવામાં આવેલ છે કે, તા.૧૫ મી ઓગસ્ટથી લઇને આગામી તા.૨૧ મી ઓગસ્ટ સુધી સાતમ-આઠમના તહેવાર હોવાના લીધે અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવેલ છે.માલની આવક તથા હરરાજીનું તમામ કામકાજ આ સમય દરમિયાન બંધ રહેશે જેની લાગતાવળગતા સર્વેએ નોંધ લેવી તેવી અપીલ કરવામાં આવેલ છે અને આગામી તા.૨૨ ને સોમવારથી રાબેતા મુજબ અનાજ વિભાગમાં હરરાજી શરૂ કરવામાં આવશે તેમ યાર્ડ દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News