ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લોકોએ તિરંગાને પૂરા સન્માન સાથે લહેરાવવો


SHARE











મોરબી જીલ્લામાં લોકોએ તિરંગાને પૂરા સન્માન સાથે લહેરાવવો

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ શું છે આ હર ઘર અભિયાન. આ અભિયાન થકી કેન્દ્ર સરકારે ૨૦ કરોડ ઘર પર તિરંગો ફરકાવાનું લક્ષ્ય રાખ્યું છે. જે અંતર્ગત દરેક રાજયમાં ૧ કરોડ તિરંગાની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં ૭૦ લાખ તિરંગા કેન્દ્ર મોકલશે તથા ૩૦ લાખની વ્યવસ્થા રાજય સરકાર દ્વારા કરવામાં આવશે. આ રાષ્ટ્ર ધ્વજ ત્રણ સાઈઝમાં ઉપલબ્ધ હશે. તેની કિંમત ૯૧૮ અને ૨૫ રૂપિયા રાખવામાં આવી છે.

હર ઘર તિરંગા અભિયાન હેઠળ તમે તિરંગો ફરકાવો ત્યારે રાષ્ટ્રધ્વજ ફાટેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએતિરંગો જે ઊંચાઈએ ફરકતો હોયતેનાથી વધારે ઊંચે બીજો કોઇ ધ્વજ ન ફરકાવાયરાષ્ટ્રધ્વજનો કોઇ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએરાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતેકેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવુંરાષ્ટ્રધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફૂલ,તોરણહાર વગેરે ન મૂકવાં જોઈએકોઇ વસ્તુ છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએરાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ કે ન પાણીમાં તરતી અવસ્થામાં હોવો જોઈએજો જરૂરી હોય તો તેની અંદરની બાજુએ ફૂલ મુકી શકાય છે તથા રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તે દંડની જમણી તરફ હોવો જોઈએ વગેરે બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

વાત કરીએ ફ્લેગ કોડની તો,  ફ્લૅગ કોડમાં ત્રણ ફેરફાર કરાયા છે જે હેઠળ પહેલા સુર્યોદય પછી અને સુર્યાસ્ત પહેલાં રાષ્ટ્રધ્વજ ફરકાવાનોખુલ્લી જગ્યામાં કે ઘર પર તિરંગો ન ફરકાવી શકાય તથા માત્ર ખાદીના કાપડનો ધ્વજ ફરકાવી શકાશે તેવા નિયમો હતા. જ્યારે હવે રાષ્ટ્રધ્વજ દિવસે અને રાત્રે બંને સમય ફરકાવી શકાશેખુલ્લી જગ્યામાં કે ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે તથા ખાદી સિવાયના કાપડનો ધ્વજ પર ફરકાવી શકાશે.






Latest News