વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા લોકમેળો યોજવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાનની માંગ


SHARE











મોરબી પાલિકા દ્વારા લોકમેળો યોજવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાનની માંગ

મોરબી નગરપાલિકા દ્વારા દર વર્ષે લોકોમેળાનું આયોજન કરવામાં આવે છે જો કે, આ વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવશે નહીં તેનું જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોની માટે પાલિકા દ્વારા લોકમેળો કરવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ રામજીભાઈ રબારીએ કલેકટર રજૂઆત કરી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ રામજીભાઈ રબારીએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, પાલિકા દ્વારા દર વર્ષે લોકમેળો કરવામાં આવે છે જો કે, ચાલુ વર્ષે મેળો પાલિકા દ્વારા બંધ રખાયો છે. જેથી કરીને આમ લોકોની સલામતી માટે પાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તે અનિવાર્ય છે જો પાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તો તેમાં લોકોને ઓછા ભાવે ફાજત સહિતની રાઈડનો પણ લાભ મળે છે જેથી કરીને લોકોને લૂંટતા બચાવવા માટે નગરપાલિકા દ્વારા લોકમેળોનું આયોજન કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે

રક્ષાબંધનની ભેટ

મોરબી પાલિકા દ્વારા રક્ષાબંધન નિમિતે મહિલાઓને ભેટ આપવામાં આવી છે અને આ દિવસે મહિલાઓને  ફ્રી મુસાફરીની પાલિકા દ્વારા ભેટ આપવામાં આવી છે જે મુદે પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે મહિલાઓ સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે






Latest News