મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે માલગાડીની હડફેટે ચડી જતાં યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ઢુવા પાસે માલગાડીની હડફેટે ચડી જતાં મજૂર યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે રેલ્વે ટ્રેક ઉપરથી માલગાડી પસાર થતી હતી ત્યારે તે માલગાડીની અડફેટે મજૂરી યુવાન ચડી ગયો હતો જેથી કરીને તેને ગંભીર થઈ હોવાથી તે મજૂર યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને સારવાર કારગત નહીં નીવડતા મજૂર યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ એંજો સીરામીકની લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા મજૂર હીરાલાલ ઉર્ફે કાલુ નારાયણ યાદવ (ઉંમર ૨૫) ઢુવા ગામ પાસે આવેલ રેલવે ટ્રેક ઉપરથી જ્યારે માલગાડી પસાર થતી હતી ત્યારે માલગાડીની હડફેટે ચડી ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી 






Latest News