વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શ્રવણ માહિનામાં માંસ-મટન-ઈંડાનું વેચાણ બંધ કરવાની માંગ


SHARE











મોરબી જિલ્લામાં શ્રવણ માહિનામાં માંસ-મટન-ઈંડાનું વેચાણ બંધ કરવાની માંગ

મોરબી જિલ્લા કલેકટરને મોરબી શહેર વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દુર્ગા વાહિની દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે અને તા ૨૯ ના રોજથી હિંદુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. ત્યારે પવિત્ર માસમાં હિન્દુ સમાજના દરેક લોકો પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે અને શ્રાવણ માસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે ત્યારે મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનું વેચાણ ચાલુ હોય ત્યાં પ્રતિબંધ મૂકીને એક માસ સુધી વેચાણ બંધ કરવાની માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લામાં પણ જાહેરનામું બહાર પાડવાની માંગ કરેલ છે






Latest News