મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિમંદિર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રામલલા કી માતા નાટક યોજાયુ


SHARE











મોરબીમાં ત્રિમંદિર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રામલલા કી માતા નાટક યોજાયુ


મોરબી આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આશ્રમ મંડળી સાથે “રામલલા કી માતા” નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે આ કાર્યક્ર્મ યોજાયો હતો જેમા રામાયણમાં કૈકેયી અને મંથરાના પાત્રને કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને રામાયણની વાર્તાથી વિપરીત સત્ય હક્કિતને રજૂ કરવામાં આવી છે અને તેઓ રામાયણના સૌથી નિર્ણાયક પાત્રો હતા તેમણે રામની અમરત્વની પ્રાપ્તિ માટેના જે કામ કર્યું હતું તે કલાના મધ્યમથી રજૂ કરવામાં આવ્યું હતું અને આશ્રમ મંડળીના કલાકારો દ્વારા જે નાટક રજૂ કરવામાં આવ્યું હતુ તેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મોરબી આર્ટ ઓફ લિવિંગના ભારતિબેન અશોકભાઇ કાથરાણી સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News