મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિમંદિર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રામલલા કી માતા નાટક યોજાયુ


SHARE











મોરબીમાં ત્રિમંદિર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રામલલા કી માતા નાટક યોજાયુ


મોરબી આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આશ્રમ મંડળી સાથે “રામલલા કી માતા” નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે આ કાર્યક્ર્મ યોજાયો હતો જેમા રામાયણમાં કૈકેયી અને મંથરાના પાત્રને કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને રામાયણની વાર્તાથી વિપરીત સત્ય હક્કિતને રજૂ કરવામાં આવી છે અને તેઓ રામાયણના સૌથી નિર્ણાયક પાત્રો હતા તેમણે રામની અમરત્વની પ્રાપ્તિ માટેના જે કામ કર્યું હતું તે કલાના મધ્યમથી રજૂ કરવામાં આવ્યું હતું અને આશ્રમ મંડળીના કલાકારો દ્વારા જે નાટક રજૂ કરવામાં આવ્યું હતુ તેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મોરબી આર્ટ ઓફ લિવિંગના ભારતિબેન અશોકભાઇ કાથરાણી સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News