મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કેરાળા ગામે ભુલા પડી ગયેલા મહિલાનું પોલીસે પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE











વાંકાનેરમાં કેરાળા ગામે ભુલા પડી ગયેલા મહિલાનું પોલીસે પરિવાર સાથે કરાવ્યુ મિલન

વાંકાનેરના કેરાળા ગામના સરપંચ આરીફભાઈ બાદીએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી કે, ગામના જાપા પાસે આશરે ૪૫ વર્ષના બહેરા-મુંગા એક બહેન બેઠા છે જે ભુલા પડી ગયા લાગે છે જેથી વાંકાનેરની સી-ટીમના માણસો તેમજ પીસીઆર વાહન ત્યાં ગયું હતું અને બહેનને પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા અને આ બહેનનું નામ ખૈરૂનબેન નજીરભાઈ ભટ્ટી રહે. કાલીકાપ્લોટ નર્મદા હોલની પાસે મોરબી વાળા હોવાનું સામે આવ્યું હતુ જેથી તેના પરીવારજનોને જાણ કરીને મહિલાનું તેની સાથે મિલન કરાવ્યુ હતું આ કામગીરી ભુપતભાઈ અજુભાઈ પરમાર, જયેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલા, દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ હરીસિંહ રાઠોડ, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા, મહીલા પોલીસ રેશ્માબેન મહમદઈકબાલ સૈયદ તથા સંગીતાબેન બાબુભાઈ નાકીયાએ કરી હતી






Latest News