મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિમાં કન્વીનર-સહ કન્વીનરની વરણી


SHARE











મોરબી જીલ્લામાં ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિમાં કન્વીનર-સહ કન્વીનરની વરણી

થોડા દિવસો પહેલા જ ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિના મોરબી જિલ્લાના કન્વીનર તરીકે રમેશભાઈ રબારીની વરણી કરવામાં આવી છે ત્યાર બાદ મોરબી શહેર અને જિલ્લાના કન્વીનર તેમજ સહ કન્વીનરની વરણીઓ કરવામાં આવેલ છે.

ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિના પ્રમુખ રઘુભાઈ દેસાઈ દ્વારા મોરબી જિલ્લાના કન્વીનર તરીકે થોડા દિવસો પહેલા રમેશભાઈ રબારી અને મનસુખભાઈ રબારીની વરણી કરવામાં આવી છે. ત્યાર બાદ સહ કન્વીનર તરીકે કરસનભાઈ ભરવાડ (વકીલ) તથા ધારાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે આ ઉપરાંત મોરબી શહેરના કન્વીનર તરીકે મનોજભાઇ રોગીયાની વરણી કરવામાં આવેલ છે જેને સમાજના લોકોએ આવકારીને અભિનદન પાઠવ્યા છે 






Latest News