મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી નજીક પ્રેમીપંખિડાએ ઝેરી દવા પી લેતા યુવતીનું મોત: યુવાન સારવારમાં


SHARE











મોરબી નજીક પ્રેમીપંખિડાએ ઝેરી દવા પી લેતા યુવતીનું મોત: યુવાન સારવારમાં

મોરબીના પીપળીયા ગામના પ્રેમીપંખીડાએ સજોડે દવા પી લીધી હતી જેથી કરીને યુવતીનું મોત નીપજયું છે અને યુવાન ગંભીર હોવાથી તેને સારવારમાં ખસેડાયેલ છે અને પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

મોરબીના પીપળીયા ગામે રહેતા જોશનાબેન સોમાભાઈ દેલવાણીયા (ઉમર ૨૨) અને વિનોદ ભવાનભાઈ દેલવાણીયા (ઉમર ૨૨) એ સજોડે દવા પી લેતા જોશનાબેન દેલવાણીયાનું મોત થયું છે અને વિનોદભાઈ દેલવાણીયાને સારવારમાં ખસેડાયા છે.આ બંને પીપળીયા ગામના રહેવાસી છે અને કૌટુંબિક સગા થાય છે. બંને બુધવારે ઘરેથી નીકળી ગયા હતા ત્યાર બાદ વાવડી ગામ નજીક ઈશ્વરીયા મહાદેવ મંદિર પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે અને યુવાન ગંભીર હાલતમાં લાઇન્સનગર પાસેથી મળી આવેલ હોવાથી તે સારવાર હેઠળ છે. જો કે, પ્રેમી પંખીડાએ ક્યાં કારણોસર દવા પીધી છે તે મુદે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.






Latest News