મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પોતાનું સમગ્ર હોદ્દેદાર માળખું વિખેરી નાખીને એક નવું માળખાનું પ્રથમ લિસ્ટ તાજેતરમાં જાહેર કરેલ જેમાં મોરબી જિલ્લા પ્રમુખ તરીકે વસંતભાઈ ગોરીયા, ગુજરાત પ્રદેશ ઉદ્યોગ વિંગના ઉપપ્રમુખ તરીકે ગીરીશભાઈ પેથાપર તેમજ વિધાન સભા સંગઠન મંત્રી તરીકે પરેશ પારીઆ, રાજેશ હરણીયા, હીરાભાઈ કાનગડ, હાજીશા કટિયાની નિમણુંક કરવામાં આવેલ છે ત્યાર બાદ આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે શપથગ્રહણ સમારોહ યોજી તમામને પ્રદેશથી જવાબદારી સોંપવામાં આવી છે જેના કારણે આમ આદમી પાર્ટી મોરબીના કાર્યકતાઓ દ્વારા અવની ચોકડી, કેનાલ રોડ, મોરબી ખાતે આવેલ પાર્ટી ઓફિસ ખાતે સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો સૂત્રો માંથી મળતી માહિતી મુજબ આગામી ૨૬ તારીખના રોજ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત માંથી ૩૦૦૦ યોદ્ધાઓ ને સર્કલ ઈન્ચાર્જ ની જવાબદારી આપવામાં આવશે જેમાં મોરબી માળીયા વિધાનસભા માંથી ૩૦ થી ૪૦ યુવાનોને પાર્ટી જવાબદારી આપશે.






Latest News