હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે જગનદાસ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE











મોરબીના રામધન આશ્રમે જગનદાસ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

માળીયા તાલુકાનાં વવાણીયા ગામે આવેલ રામબાઈ માંની જગ્યાના મહંત જગનદાસ બાપુનું નિધન થયું છે ત્યારે મોરબી રામધન આશ્રમ ખાતે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રામધૂન રાખવામાં આવી હતી તેમજ ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. અને વવાણીયામાં રામબાઈ માંની જગ્યાના મહંત અને ભાવેશ્વરી માતાજીના કાકા જગનદાસ મહારાજ બ્રહ્મલીન થતા સેવા કાર્ય કરીને મૌન પાળીમે આશ્રમના ભક્તો દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી






Latest News