મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

જોલી મેરી ભર દે...: મોરબીના ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો ભાવ ઘટાડવા નાણાંમંત્રીને રજૂઆત


SHARE











જોલી મેરી ભર દે...: મોરબીના ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો ભાવ ઘટાડવા નાણાંમંત્રીને રજૂઆત

વર્તમાન પરિસ્થિતીમા મોરબીનો સીરામીક ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહયો છે ત્યારે સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવ ઘટે તે જરૂરી છે જેથી કરીને સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે ગાંઘીનગર જઈને પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈને મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયામાજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા અને કિશોર ભાલોડીયા તેમજ કમીટી મેમ્બર અનિલ સુરાણીપરેશ ઘોડાસરા તેમજ મહેન્દ્રભાઈ ફેફર દ્વારા નેચરલ ગેસના ભાવ ઘટાડવા બાબતે રજુઆત કરવામાં આવી હતી ત્યારે પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા આ ઉદ્યોગમા હાલ ચાલી રહેલ ભયંકર મંદી વિશે નાણામંત્રી કનુભાઈ દેસાઈને અવગત કરવામાં આવ્યા હતા અને નાણામંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય કરવા ખાતરી આપી છે






Latest News