મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત આર્ય વીરાંગના શિબિરનો સમાપન સમારોહ યોજાયો


SHARE











મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત આર્ય વીરાંગના શિબિરનો સમાપન સમારોહ યોજાયો

આર્યસમાજ દક્ષિણ મોરબી તથા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મોરબીના સદુકા ગામ પાસે આવેલ સર્વોપરી સંકુલ ખાતે આર્ય વીરાંગના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો છેલ્લો દિવસ હતો ત્યારે સમાપન સમારોહ રાખવામા આવ્યો હતો ત્યારે આર્ય વીરાંગના બાળાઓએ શિબિરમાં જે તાલીમ લીધી હતી તેમાં લેજીમદમ્બેશતલવાર બાજીકરાટે, લાઠીદાવયોગઆશન તથા અનુશાસનની એક ઝલક રજૂ કરવામાં આવી હતી અને આર્ય વીરાંગના દ્વારા પથ સંચલન પણ કરવામાં આવ્યું હતું આ સમાપન સમારોહમાં ડો. જયંતિભાઈ ભાડેશિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી સિરામિક અશો.ના પ્રમુખ, મોરબી ક્લોક એસો.ના પ્રમુખ તથા વીરાંગનાઓના વાલીગણ સહિતના હાજર રહ્યા હતા અને આ તકે એક સારા રાષ્ટ્રના નિર્માણ હેતુથી રાષ્ટ્રના ઉત્થાન માટે લાવજેહાદ તથા વિધર્મીઓ સામે લડવા માટે આવી શિબિરનુ આયોજન આવશ્યક છે તેવી લાગણી આગેવાનોએ વ્યક્ત કરી હતી






Latest News