મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કેસમાં પ્રેમિકાની માતાનો જામીન ૫૨ છુટકારો


SHARE







મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કેસમાં પ્રેમિકાની માતાનો જામીન ૫૨ છુટકારો

મોરબીના મહેન્દ્રનગર શીતળા માતાના મંદિર નજીક રહેતા અને ૧૮૧ અભયમ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા કરનાર સગીર યુવતીની માતાની સીટી બી ડીવીઝન પોલીસે ધ૨૫કડ જેલ હવાલે કરેલ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં ૧૮૧ એમ્બ્યુલન્સમાં નોકરી કરતા મિતેષ ભરતભાઈ કુબાવત નામના યુવાનના બુલેટ સાથે બાઈક અથડાવી અકસ્માત સર્જયા બાદ મહીલા સહીતના બે શખ્સોએ આઈ -૧૦ ગાડીમાં અપહરણ કરી ઢોર માર મારતા સા૨વા૨ દરમિયાન મૃત્યુ નિપજતા ગુન્હો કરેલ હોય જે બાબતની ફ૨ીયાદ આ કામના ફરીયાદીએ નોંધાવતા ફરીયાદના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી મીનાબેન બાલુભાઈ વીડજાની ધ૨પકડ કરેલ આરોપી ત૨ફે મો૨બીના એડવોકેટ ચેતન પી.સોરીયા રોકાયેલ હતા. બચાવ પક્ષની દલીલો માન્ય રાખીને કોર્ટે આરોપીને શરતી જામીન ઉ૫૨ મુકત કરતો હુકમ કરેલ છે.આ કેસમાં બચાવ પક્ષના વકીલ તરીકે એડવોકેટ ચેતન પી.સોરીયા તથા એસ.કે.૫૨માર રોકાયેલ હતા.






Latest News