સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં કિરણ ખોખાણીની હાજરીમાં આપનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં કિરણ ખોખાણીની હાજરીમાં આપનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા પ્રભારી સીવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ બાયપાસ રોડ ઉપર આવેલ ઉમા રિસોર્ટ ખાતે જન સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સુરતના કોર્પોરેટર અને યુટ્યુબ ફેમ કિરણ ખોખાણી (રમતા જોગી) હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને કહ્યું હતુ કે, લોકોની સાથે ચર્ચા કરીને તેની સમસ્યાને જાણીને તેનું નિરાકરણ લાવવાનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે અને જો દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી સુશાસન આપી શકે તો ગુજરાતમાં કેમ નહીં તેવું કહીને આગેવાનો, હોદેદારો અને કાર્યકરોને કોઈપણ પ્રકારના સંદેહ વગર અત્યારથી જ કામે લાગી જવા માટે હાકલ કરી હતી






Latest News