સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં રામકથા દરમ્યાન ત્રણ શહીદોના પરિવારજનોને એક-એક લાખના ચેક અર્પણ કરાયા


SHARE











મોરબીમાં રામકથા દરમ્યાન ત્રણ શહીદોના પરિવારજનોને એક-એક લાખના ચેક અર્પણ કરાયા

મોરબીના બેલા ગામે આવેલા ખોખરા હનુમાનજી હરીહરધામ ખાતે આયોજીત શ્રી રામકથામાં ભારત સરકારના કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય, વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને વિનોદભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ, મહામંડલેશ્વર માઁ કનકેશ્વરીજીના હસ્તે કથા દરમ્યાન ત્રણ સહીદોના પરિવારોને ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે એક-એક લાખના ચેક આપવામાં આવ્યા હતા.જેમા શહીદ રઘુભાઇ રૈયાભાઈ (ચોટીલા), શહીદ ભગવાનભાઇ ડાભી (રામપરા-વઢવાણ) અને શહીદ કરણસિંહ ધીરૂભા ડાભી (મૂળી) ના પરિવારજનોને 'સેવા એ જ સંપત્તિ' ફાઉન્ડેશન દ્વારા ૧-૧ લાખના ચેક આપીને આપવામાં આવ્યા હતા.






Latest News