મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં રામકથા દરમ્યાન ત્રણ શહીદોના પરિવારજનોને એક-એક લાખના ચેક અર્પણ કરાયા


SHARE











મોરબીમાં રામકથા દરમ્યાન ત્રણ શહીદોના પરિવારજનોને એક-એક લાખના ચેક અર્પણ કરાયા

મોરબીના બેલા ગામે આવેલા ખોખરા હનુમાનજી હરીહરધામ ખાતે આયોજીત શ્રી રામકથામાં ભારત સરકારના કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય, વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને વિનોદભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ, મહામંડલેશ્વર માઁ કનકેશ્વરીજીના હસ્તે કથા દરમ્યાન ત્રણ સહીદોના પરિવારોને ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે એક-એક લાખના ચેક આપવામાં આવ્યા હતા.જેમા શહીદ રઘુભાઇ રૈયાભાઈ (ચોટીલા), શહીદ ભગવાનભાઇ ડાભી (રામપરા-વઢવાણ) અને શહીદ કરણસિંહ ધીરૂભા ડાભી (મૂળી) ના પરિવારજનોને 'સેવા એ જ સંપત્તિ' ફાઉન્ડેશન દ્વારા ૧-૧ લાખના ચેક આપીને આપવામાં આવ્યા હતા.






Latest News