મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના દલિત સમાજના આગેવાનો નરેશભાઈ પટેલને મળવા માટે કાગવાડ પહોચ્યા


SHARE







મોરબી જિલ્લાના દલિત સમાજના આગેવાનો નરેશભાઈ પટેલને મળવા માટે કાગવાડ પહોચ્યા

કાગવડ ખોડલધામ ખાતે  સૌરાષ્ટ્રના દલિત સમાજના તમામ આગેવાનોકાર્યકર્તાઓ ખોડલધામ સંસ્થાના ચેરમેન અને પાટીદાર શ્રેષ્ઠી નરેશભાઈ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે અને આવનાર ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેશભાઈ પટેલને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં આવે તે કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લામાંથી ૮૦ જેટલા દલિત સમાજના આગેવાનો ખોડલધામ ગયા હતા. જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનીક મુછડીયામોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રમુખ અશ્વિન પરમારમોરબી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ દામજીભાઈ મકવાણામોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન દીપકભાઈ પરમારપૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ ચૌહાણરવજીભાઈ સોલંકીજગદીશભાઈ મુછડીયાવિનુભાઈ પરમારભૂપત મામાંવિનોદ ચૌહાણકિશોર ઉભડિયાપ્રેમજી બાપા સહિતના આગેવાનો  નરેશભાઇ પટેલને રૂબરૂ મળ્યા હતા અને કોંગ્રેસમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું સાથે સાથે નરેશભાઈ પટેલ જો કોંગ્રેસમાં આવે તો ગુજરાતભરના દલિત સમાજ એમના સાથે રહેશે એવી પણ ખાતરી આપવામાં આવી હતી દલિત સમાજની આવી અપીલથી નરેશ ભાઈ ગદગદિત થઈ ગયા હતા અને એમને સામાજિક એકતા અને ભાઈચારાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.






Latest News