ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી શહેરના ગીચ વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ


SHARE











મોરબી શહેરના ગીચ વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં આડેધડ ગીચ વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભા કરી દેવામાં આવ્યા છે જે મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડીએશનને કારણે લોકોના આરોગ્ય પર તેની અસર થાય છે જેથી કરીને સામાજિક કાર્યકરોએ પાલિકામાં રજુઆત કરીને શહેરના ગીચ વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યા, જનક રાજા, અશોકભાઈ ખરસરિયાએ પાલિકામાં લેખિત રજૂઆત કરીને શહેરી વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યુ છે કે, ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરી, ગૌરાંગ શેરીના ખાંચા પાસેના પ્રતિમા એપાર્ટમેન્ટ ઉપર મોબાઈલ ટાવર નાખવામાં આવેલ છે અને આ મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિએશનને કારણે લોકોના આરોગ્ય ઉપર વિપરીત અસર પડે તેવી શક્યતા છે જેથી કરીને આ મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News