મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત


SHARE











વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી યુવાને પડતુ મૂકીને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો અને બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી  

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી યુવાને પડતુ મૂકીને આપઘાત કર્યો હતો જે બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર આવી ગઈ હતી અને મૃતક યુવાન વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા શનિભાઈ વિનુભાઈ દેગામા (૨૫) હોવાનું સામે આવ્યું હતું અને યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો અને બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને કયા કારણોસર યુવાને આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે






Latest News